શ્રી ભરખડા અને વાઝા પરિવાર દ્વારા ૨૧મો હરસિદ્ધિ માતાજી હવન યજ્ઞ – વર્ષ ૨૦૨૫નું ભવ્ય આયોજન

કાંદીવલી (પશ્ચિમ) – સંવત ૨૦૮૧, ચૈત્ર વદ ૧૩/૧૪, શનિવાર, તારીખ ૨૬-૦૪-૨૦૨૫ના રોજ શ્રી વાંઝા જ્ઞાતિની વાડી, મથુરાદાસ રોડ, કાંદીવલી (પશ્ચિમ)…

શ્રી તુષાર પ્રવિણચંદ્ર શાહ પબ્લિક હેલ્થ કેર સેન્ટર: ભાયંદર પશ્ચિમમાં આરોગ્યસેવાનું અનોખું અભિયાન શરૂ

બોરીવલી થી વિરાર સુધીના લોકો માટે એક શુભ સમાચાર છે. આપના આશીર્વાદથી અને શ્રી પાટણ જૈન મંડળ (મરીન ડ્રાઈવ, મુંબઇ)…

દરજી સમાજ અખિલ યુવા ૧૧૨ ગોળ ટ્રસ્ટ દ્વારા ચોથું ઓનલાઈન જીવનસાથી સંમેલન ૨૦૨૫ યોજાનાર

અમદાવાદ: દરજી સમાજ અખિલ યુવા ૧૧૨ ગોળ ટ્રસ્ટના સંચાલન હેઠળ ચોથું ઓનલાઈન જીવનસાથી પસંદગી સંમેલન – ૨૦૨૫ નક્કી કરવામાં આવ્યું…

યુવાઓ માટે શુભ અવસર: કાંદીવલી ખાતે વણકર સમાજનો પરિચય મેળાવડો

મુંબઇ: શ્રી સમસ્ત વણકર સમાજ, મુંબઈ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે યુવક-યુવતી પરિચય મેળાવડાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાવડો…

માંગરોળ ખાતે શ્રી હિંગળાજ માતાજી પાટોત્સવની ભવ્ય ઉજવણી

માંગરોળ (તા. વેરાવળ): શ્રી સમસ્ત વાંઝા જ્ઞાતિ હિંગળાજ યુવક મંડળ દ્વારા માંગરોળ ખાતે શ્રી હિંગળાજ માતાજી પાટોત્સવ તારીખ ૨૭-૦૪-૨૦૨૫, રવિવાર,…

ભારતીય ઝાલાવાડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન – બદરખા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ

બદરખા ગામમાં ધર્મ અને ભક્તિનું અનોખું માહોલ સર્જાયું છે જ્યાં ભારતીય ઝાલાવાડી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ…

સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટેની ફ્રી વર્ગો શરૂ કરશે

શ્રી દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ ભાવનગર દ્વારા સમસ્ત દરજી સમાજના ધોરણ ૧૨ (૫૦% સાથે) પાસ હોય તેવા અને અઢાર…

તાલાલામા શ્રી હિંગળાજ માતાજી પ્રાગટ્ય મહોત્સવ – ૨૦૨૫

તાલાલા ખાતે શ્રી વાંઝા દરજી સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે…

વેરાવળ વાંઝા દરજી મિત્ર મંડળ દ્વારા ચોરવાડ ઝુંડ ભવાની મંદિરે થડ ધરાયો

વેરાવળ વાંઝા દરજી ભાઈઓ તેમજ મિત્ર મંડળ દ્વારા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત વાંઝા દરજી સમાજના પૂર્વ…