સુરત સોરઠીયા દરજી મહિલા મંડળ દ્વારા બેટી વધાવો, બેટી પઢાવો
શ્રી સુરત સોરઠીયા દરજી મહિલા મંડળ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત લાડકી દીકરીઓને સન્માન આપી ઉજવવાનો કાર્યક્રમ ખુબ…
શ્રી સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૩૫મો યુવક-યુવતી પરિચય મેળાવડો – ડિસેમ્બર ૨૦૨૫
દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા શ્રી સમસ્ત દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત યુવક-યુવતી પરિચય મેળાવડાનું આ વર્ષે ૩૫મું આયોજન…
જમ્મુ-કાશ્મીર બોર્ડર પર ફરજ બજાવતા વાયોરના આર્મી જવાન મિતેષ દરજી – દેશની શાન તરીકે ઓળખાય છે
અબડાસા તાલુકાના વાયોર ગામના યુવાન મિતેષ મનજી દરજી હાલમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટર ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર 141 બટાલિયનમાં તૈનાત છે…
શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ – સુરત દ્વારા હિંગળાજ માતાજી પ્રગટોત્સવની ઉજવણી | ૨૦૨૫
શ્રી હિંગળાજ માતાજી પ્રગટ્યા મહોત્સવ: સમાજના યુવાનોમાં નવો ઉર્જાસ્રોત બનતો પરંપરાગત ઉત્સવ શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ – સુરત…
ગૈસ, એસીડીટી અને ખાટી ડકારથી પરેશાન છો? અજમાવો આ 10 અસરકારક ઘરેલૂ ઉપાયો
આજકાલની અનિયમિત જીવનશૈલી અને ખોટી આહારની عادતોથી અનેક લોકોને ગૈસ, ખાટી ડકાર અને એસીડીટી જેવી પાચન સંબંધિત તકલીફો થાય છે.…
શ્રી દિવેચા વાંઝા જ્ઞાતિ દ્વારા હવન અને સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન – ૨૦૨૫
કાંદિવલી દેસાઈ વાડી ખાતે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ શ્રી દિવેચા વાંઝા જ્ઞાતિ દ્વારા ભવ્ય હવન યજ્ઞ તથા વિવિધ…
શ્રી પ્રભાસ પાટણ વણકર (વાંઝા) જ્ઞાતિ મંડળ, મુંબઈ દ્વારા હિંગળાજ માતાજી પ્રગટ્યા મહોત્સવ ૨૦૨૫ ભાવભેર ઉજવાયો
શ્રી હિંગળાજ માતાજીની અસીમ કૃપાથી, શ્રી પ્રભાસ પાટણ વણકર (વાંઝા) જ્ઞાતિ મંડળ, મુંબઈ દ્વારા પ્રગટ્યા મહોત્સવ ૨૦૨૫ નું ભવ્ય આયોજન…
મુંબઈમાં શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસે રાસગરબા સાથે ઉજવણી, શ્રદ્ધાળુઓમાં ઉમંગ છવાયો
શ્રી વાંઝા વણકર હિતવધક મંડળ (વેરાવળ), મુંબઈ દ્વારા હિંગળાજ માતાજીના જન્મદિવસ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વી.સ. ૨૦૮૧ના ચૈત્ર…
૭ મેના રોજ યુદ્ધનું સાયરન વાગે ત્યારે ડરશો નહીં, મોકડ્રીલનો ભાગ – જાણો શું કરવું જોઈએ?
ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ૭ મેના રોજ ઘણા રાજ્યોમાં મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ…
શ્રી માંગરોળ વાંઝા દરજી સમાજ (મુંબઈ) દ્વારા શ્રી હિંગળાજ માતાજીનો પ્રાગટ્યા જન્મોત્સવ ૨૦૨૫ ઊજવાયો
મુંબઈના ઘાટકોપર ખાતે ૨૭ એપ્રિલ ૨૦૨૫ના રવિવારના શુભ દિવસે શ્રી માંગરોળ વાંઝા દરજી સમાજ (મુંબઈ) દ્વારા શ્રદ્ધાપૂર્વક શ્રી હિંગળાજ માતાજીનો…
